રોજ સવારે ઘટના એમાં અવતરણ માં આવે લોકો એને ઉદગાર કરીને પાનું એક....
એવું ખાલી કહેવાય છે
અમારે તો ગળથુથી માં જ સંસ્કાર અપાય છે એવું ખાલી કહેવાય છે અહીંયા તો માતાજી ઘરે ને માઁ ઘરડા ઘેર રખાય છે
જગન્નાથ જોવા આવે છે
જય રણછોડ....માખણચોર જગન્નાથ જોવા આવે છે...
આવીશ ને?
અજવાળું પથરાઈ ગયું છે,ચાંદની પહેલા આવીશ ને? બીજ રોપી દીધું છે,પાણી પાવવા આવીશ ને
થાય કે ના થાય.!
તું ખુશ રહે બસ એ જ સાર છે, આપણો મેળ થાય કે ના થાય...
બહુ અઘરો સવાલ છે
કોઈના માટે પ્રેમ નો, તો કોઈના માટે વ્હેમ નો, તું બહુ અઘરો સવાલ છે..
ક્યાંથી લાવ્યા
ક્યારેય ફૂલો ને પૂછ્યું કે આ મહેકાટ ક્યાંથી લાવ્યું?
તું
તું મળે ને..
જીવન
અને આ બધું સમજતા જ ,જિંદગી વહી જાય છે..
સ્વામી વિવેકાનંદ અને એક યુવા તરીકે રાષ્ટ્ર પ્રત્યે તમારું યોગદાન
હું સાગરને પી જઈશ,મારી ઈચ્છા થતાવેંત પર્વતો કકડભૂસ થઈને તૂટી પડશે. -સ્વામી વિવેકાનંદ